કાર્બન ઉત્સર્જન મુદ્દે પીએમ મોદીનો મોટો પ્રહાર
નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ‘ધ ફ્યુચર ઓફ એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ ડાયનેમિક્સ’ વિષય પર આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને કાર્બન ઉત્સર્જન અંગે વૈશ્વિક...
View Articleદિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે અને અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુનો કેસ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ચર્ચાના કેન્દ્રસ્થાને આવ્યો છે. દિશાના પિતા સતીશ સાલિયાને શિવ સેના (UBT) ના ધારાસભ્ય...
View ArticleDUSU ચૂંટણીમાં ABVPનો દબદબોઃ ચારમાંથી ત્રણ પદો પર કબજો
નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (ડીયુએસયુ) ચૂંટણી 2026નું પરિણામ જાહેર થઈ ગયું છે. શનિવારે સવારથી ચાલી રહેલી મતગણતરીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ બાજી મારી છે. ABVPએ પ્રમુખ...
View Article‘ગોલમાલ 5’ની રિલીઝ ડેટનું સત્તાવાર એલાન
બોલિવૂડના મશહૂર ડિરેક્ટર રોહિત શેટ્ટીની મોસ્ટ અવેટેડ કોમેડી ફ્રેન્ચાઇઝી ‘ગોલમાલ’ ના પાંચમા સીક્વલ ‘Golmaal 5’ ની આતુરતાથી રાહ જોઈ રહેલા સિનેપ્રેમીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ...
View Articleદિલ્હી એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટ્સ મોડી પડી : ૫૦૦થી વધુ મુસાફરો અટવાયા
નવી દિલ્હી : ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર સ્પાઇસજેટની અનેક ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડતાં ૫૦૦થી વધુ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લેહ, જમ્મુ અને દુબઈ જતી ફ્લાઇટ્સમાં વહેલી...
View Articleગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરબદલ
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં વહીવટી કાર્યક્ષમતા અને ક્ષેત્રીય કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યના 4...
View ArticleUP વિરુદ્ધ રાજસ્થાન: આખરે જયપુર હાઉસ કોનું છે?
આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના વહીવટી તંત્ર હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે રાજસ્થાન સરકારે આગ્રાના પોશ જયપુર હાઉસ વિસ્તારમાં આવેલી કેટલીક જમીન પર પોતાનો માલિકી હક કેવી રીતે રજૂ કર્યો છે....
View ArticleVIDEO: 20મી એશિયન ગેમ્સનો જાપાનના નાગોયા ખાતે રંગારંગ પ્રારંભ
જાપાન : ૨૦મી એશિયન ગેમ્સનો આઇચી-નાગોયા ખાતે ભવ્ય અને રંગારંગ ઉદ્ઘાટન સમારોહ સાથે અધિકૃત પ્રારંભ થયો છે. આઇચિ-નાગોયાના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહમાં જાપાનના સમ્રાટ નારુહિતોએ એશિયન...
View Articleઆંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ દિવસ : અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગનું જનજાગૃતિ...
અમદાવાદ: દર વર્ષે ૧૯ સપ્ટેમ્બરના રોજ ઉજવાતા ‘આંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ દિવસ’ નિમિત્તે અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. બી. કાપડિયાના માર્ગદર્શન હેઠળ સર્પદંશ...
View Articleમાર્ગ સલામતી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર ‘રોડ સેફ્ટી વારિયર્સ’નું સન્માન
ગાંધીનગર: સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM), સોસાયટી ફોર ઓટોમોટિવ ફિટનેસ એન્ડ એન્વાયરમેન્ટ (SAFE), વાહન વ્યવહાર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે ‘27th SAFE...
View Articleચા ઉદ્યોગમાં મૂલ્યોનો વારસો સર્જનાર ‘વાઘ બકરી’ ગ્રુપના ચેરમેન પીયૂષભાઈ...
અમદાવાદ : છ દાયકાથી વધુ સમય સુધી ભારતીય ચા ઉદ્યોગને નવી દિશા આપનાર વરિષ્ઠ ઉદ્યોગપતિ અને ‘વાઘ બકરી’ ટી ગ્રુપના ચેરમેન પીયૂષભાઈ દેસાઈનું ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ નિધન થયું છે. ઉત્કૃષ્ટ ટી ટેસ્ટર, દૂરંદેશી...
View Articleસાર્વજનિક ગણેશોત્સવ : શ્રધ્ધા સજાવટ સામાજિક સંદેશનો સમન્વય
અમદાવાદ : શહેરમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થઇ રહી છે. મોટી સંખ્યામાં લોકો ઘરમાં વિનાયકને સ્થાપી ઉત્સવ દરમિયાન પૂજા અર્ચના અનુષ્ઠાન કરે છે. આ સાથે શહેરના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવમાં...
View Articleવરમોરા ગ્રેનિટો લિમિટેડનો IPO 22 સપ્ટેમ્બર, 2026એ ખૂલશે
અમદાવાદ: વરમોરા ગ્રેનિટ લિમિટેડના ઇક્વિટી શેર્સના IPOની બિડ/ઓફર મંગળવાર, 22 સપ્ટેમ્બરે ખૂલશે. બિડ/ઓફર ગુરુવાર, 24 સપ્ટેમ્બરે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ સોમવાર, 21 સપ્ટેમ્બર રહેશે. બિડ્સ...
View Articleરાજસ્થાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસમાં ઘમસાણ
જયપુર: રાજસ્થાનમાં સત્તાની સેમી ફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસની અંદર હવે હાર-જીતના આંકડા કરતાં ચૂંટણી પહેલાંની વ્યૂહરચના અને ચૂંટણી બાદના રાજકીય સંચાલન પર વધુ સવાલો ઊઠવા...
View Articleગણપત યુનિવર્સિટી ખાતે PMના જન્મદિવસ નિમિત્તે ‘સેવા પખવાડા ૨૦૨૬’નો પ્રારંભ
ગણપત વિદ્યાનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે યુનિવર્સિટી ખાતે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજથી ‘સેવા પખવાડા ૨૦૨૬’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે યુનિવર્સિટી પરિવાર દ્વારા જનસેવા,...
View ArticlePMના જન્મ દિવસે રાજ્યમાં દિવાળી જેવો માહોલ, ‘આશીર્વાદનો દીવડો’કાર્યક્રમનો...
અમદાવાદ / ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ તેમના ૨૫ વર્ષના દીર્ઘકાલીન જનસેવા અને સુશાસનની યાત્રાને બિરદાવવા માટે સમગ્ર રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ‘સેવા અને...
View Articleચોખાના ઉત્પાદનમાં 20 વર્ષનો સૌથી મોટો ઘટાડો થવાની આશંકા
નવી દિલ્હીઃ ચાલુ ખરીફ સીઝનમાં ઓછો વરસાદ, ડાંગરના વાવેતર વિસ્તારમાં ઘટાડો અને તાપમાનમાં અચાનક ફેરફારને કારણે ચોખાના ઉત્પાદનને મોટો ફટકો પડવાની આશંકા છે. ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષનો રેકોર્ડ ઘટાડો નોંધાય...
View Articleગણેશોત્સવમાં ગાજતી ફિલ્મી સિટી
હાલ દેશભરમાં અને દુનિયાભરમાં જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ત્યાં શ્રી ગણેશોત્સવ ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે. બાપ્પાના આગમન સાથે મનમાં પણ જાણે કોઈ જૂનો પડદો ઊઘડે છે. અને બાપ્પાના વાહન મૂષકની જેમ મન આમતેમ...
View Articleઆકરા વિરોધ વચ્ચે TMCએ ECને વૈકલ્પિક નામો, ચૂંટણીચિહ્નો સોંપ્યાં
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં યોજાનારી પેટા ચૂંટણી પહેલાં TMCના નામ અને ચૂંટણી ચિહ્નને લઈને નવો વિવાદ ઊભો થયો છે. સ્થાપક અને અધ્યક્ષ મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચના વચગાળાના...
View Article